Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રક્ષાબંધના દિવસે ભાઈ માટે ધ્યાન રાખવાની 4 વાત

રક્ષાબંધના દિવસે ભાઈ માટે ધ્યાન રાખવાની 4 વાત
, સોમવાર, 31 જુલાઈ 2017 (16:11 IST)
આજથી ભાઈ આ સંક્લ્પ લે કે એ જીવનભર બેનની રક્ષા કરશે.  
ભાઈ આ નક્કી કરે કે એ હમેશા બેનને સુખ-દુખનો ખ્યાલ રાખશે. 
 
જ્યારે બેન રાખડી બાંધે ત્યારે તેમની આરતી ખાલી ન મૂકે એટલે કે કઈક ભેંટ કે રોકડ બેનને જરૂર આપે. 
 
રાખડી બંધાવીને ભાઈએ બેનની સાથે ઘરના બધા વડીલના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવું જોઈએ.  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રક્ષાબંધન પર લાગી રહ્યું છે ચંદ્ર ગ્રહણ, 4 રાશિઓ માટે છે ભારે