Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજપથનો નામ બદલીને કર્તવ્યપથ રાખવાનો પ્રસ્તાવ પાસ થઈ ગયો

રાજપથનો નામ બદલીને કર્તવ્યપથ રાખવાનો પ્રસ્તાવ પાસ થઈ ગયો
, બુધવાર, 7 સપ્ટેમ્બર 2022 (12:44 IST)
NDMCમાં રાજપથનો નામ બદલીને કર્તવ્યપથ રાખવાનો પ્રસ્તાવ પાસ થઈ ગયો. પીએમ  નરેન્દ્ર મોદી ગુરૂવારે કર્તવ્ય પથનો નામકરણ અને ઉદઘાટન કરશે. 
 
Kartvya Path News: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સ્થિત સેંટ્રલ વિસ્ટા એવેન્યુ વિસ્તારમાં આવતા રાજપથનો નામ બદલીને કર્તવ્યપથ રાખવાનો પ્રસ્તાવ પાસ થઈ ગયો. આ પ્રસ્તાવ નવી દિલ્હી મ્યુનિસિપલ કાર્પોરેશનની એક બેઠકમાં પાસ થયો. પીએમ નરેન્દ્ર મોદી ગુરૂવારે કર્તવ્યપથનો નામકરણ અને ઉદઘાટન કરશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Snake Viral Video:યુવતીના કાનમાં ઘૂસી ગયો સાપ