Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલો CCTV અને સિક્યોરિટી બેરિયર તોડ્યા

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલો CCTV અને સિક્યોરિટી બેરિયર તોડ્યા
, બુધવાર, 30 માર્ચ 2022 (14:09 IST)
દેશની રાજશાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ  (Arvind Kejriwal) ના ઘરે તોફાની તત્વોએ હુમલો કરી નાખ્યો. આ દાવો દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા  (Manish Sisodia) એ કર્યો છે.

મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને આ બાબતની જાણકારી આપી છે મનીષ સિસોદિયા એ ટ્વીટ કરીને લખ્યુ છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીના ઘર પર અસમાજિક તત્વોએ હુમલો કરી CCTV કેમરા અને સિક્યોરિટી બેરિયર તોડી નાખ્યા છે. ગેટ પર લાગેલા બૂમ બેરિયર પણ તોડી નાખ્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આપની ગુજરાત પર નજર, અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 2 એપ્રિલના રોજ અમદાવાદમાં કરશે રોડ શો