Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Suicide- આત્મહત્યા એક ગંભીર મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે

suicide
, રવિવાર, 18 સપ્ટેમ્બર 2022 (11:43 IST)
Help is available
 
Languages: English, Hindi, Marathi, Gujarati, Bengali, Tamil
 
9152987821
આત્મહત્યા એક ગંભીર મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો તમે પણ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઇન 18002333330 થકી મદદ મેળવી શકો છો.
 
તમારે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ. યોગ્ય સમયે સલાહ અને પરામર્શથી આત્મહત્યાના બનાવને ઘણી હદે રોકી શકાય છે.
 
માનસિક સમસ્યાઓનો ઇલાજ દવા અને થેરેપીથી સંભવ છે. તેના માટે મનોચિકિત્સકની મદદ લેવી જોઈએ, તમે આ હેલ્પલાઇન થકી પણ સંપર્ક કરી શકો છો -
 
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયની હેલ્પલાઇન - 1800-599-0019 (13 ભાષાઓમાં ઉપલબ્ધ)
 
ઇન્સ્ટિટ્યૂટ ઑફ હ્યુમન બિહેવિયર ઍન્ડ એલાઇડ સાયન્સિઝ - 9868396824, 9868396841, 011-22574820
 
હિતગુજ હેલ્પલાઇન, મુંબઈ - 022-24131212
 
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ ઍન્ડ ન્યૂરોસાયન્સિઝ - 080-26995000
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નવરાત્રીમાં ગુજરાતમાં વરસાદ પડશે?