Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સોનિયા ગાંધીએ આપ્યો રાજકીય સંન્યાસ સંકેત

Sonia Gandhi
, શનિવાર, 25 ફેબ્રુઆરી 2023 (15:06 IST)
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી છત્તીસગઢની રાજધાની રાયપુરમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ આ દેશમાં માત્ર એક રાજકીય પક્ષ નથી, પરંતુ તે આ દેશની જીવંત લોકશાહી છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ રાયબરેલીથી હવે ચૂંટણી નહીં લડે. આમ તેમણે રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

512 kg onion- 512 કિલો ડુંગળીના ખેડૂતને મળ્યા 2 રૂપિયા