Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જૂના ઘરની સ્થિતિ જોઈ કેંદ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આંખમાં આંસૂ આવ્યા

જૂના ઘરની સ્થિતિ જોઈ કેંદ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આંખમાં આંસૂ આવ્યા
, રવિવાર, 16 સપ્ટેમ્બર 2018 (09:56 IST)
કેંદ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની જ્યારે ગુરૂગ્રામ સ્થિત તેમના જૂના ઘર પહોંચ્યા તો ત્યાંની સ્થિતિ જોઈ અને જૂની દિવસોની યાદ કરી તેમના આંસૂ રોકી નહી શકી. તે જેટલા સમયે ત્યાં હતી તેમની આંખમાં આંસૂ નહી રોકાયા. પણ ઘણી વાર તેમના ચેહરા પર હંસી પણ જોવાઈ. 
 
ઈરાની પ્રોડયૂસર એકતા કપૂરની એક વેબ સીરીજ હોમના પ્રમોશન માટે ત્યાં પહોંચી હતી. ઈરાનીએ તેમના જીવનનો એક મોટું ભાગ ત્યાં ભાડાના ઘરમાં પસાર કર્યું છે. ત્યાં તેમના પાછલા અનુભવ શેયર કર્યા કે એ કઈ રીતે અહીં રહેતી હતી. તેણે જણાવ્યું કે કઈ રીતે ઝાડૂ પોતું કરવા માટે આ ઘર બહુ મોટું લાગતું હતું. 
 
સ્મૃતિ ઈરાની સોસાયટીમાં ત્યાં ના લોકોથી મળી. તેમાં કેટલાક ચેહરા એવા પણ હતા જેને એ અત્યારે એળખી નહી છે. કેટલાકને તો તેણે જણાવ્યું કે કેટલાકના તો એ પગે પળ લાગ્યા. તેમના જૂના ઘરને એક વર્કશાપમાં ફેરવાઈ જોઈ એ ખૂબ ભાવુક થઈ. તેમના ભાવનાત્મક વીડિયોને એકતા કપૂરએ સોશલ મીડિયા પર શેયર કર્યું છે. 
 
એકતા કપૂરએ એક પોસ્ટમાં લખ્યું કે તે જગ્યાને જોવું ખૂબ દુખદાઈ અને સાહસિક કાર્ય છે. જેને ક્યારે તમે ઘર કહેતા હતા જે હવે ત્યાં નથી પણ જીવનના કડવા અને મીઠા અનુભવવાળા કોઈ યાત્રાથી ઓછું નથી. વીડ્યોમાં જોવાય છે કે ઈરાની સાઈકિલ રિક્શામાં બેસી તેમની પસંદના ચાટની દુકાન  અને જૂની રાશનની દુકાન પણ પણ ગઈ. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Birthday Narendra Modi - જાણો નરેન્દ્ર મોદીનુ વ્યક્તિત્વ, રાજનીતિ, લાઈફસ્ટાઈલ વિશે