rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુલાયમ સિંહ યાદવની તબીયત ખરાબ ગુરૂગ્રામના મેદાંતા હોસ્પીટલમાં દાખલ

mulayam singh yadav
, ગુરુવાર, 1 જુલાઈ 2021 (16:43 IST)
સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદને ગુરૂગ્રામના મેદાંતા હોસ્પીટલમાં દાખલ કરાયુ છે. તેને ગભરાહટની  શિકાયત છે. 
 
જણાવીએ કે મુલાયમસિંહ યાદવની તબિયત બે દિવસથી બગડી રહી છે. ગુરુવારે તેમને ગુરુગ્રામની મેદંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુલાયમ બેચેનીની ફરિયાદ હતી, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડોકટરોની ટીમ તેની તપાસ કરી રહી છે. હોસ્પિટલમાં તેમના બધા ટેસ્ટ પણ કરાઈ રહ્યા છે. જણાવીએ કે મુલાયમ પહેલા પણ ઘણી વખત બીમાર થય છે. તેમને લખનઉની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 
 
તેમની તબિયત સારી નથી અને હવે તે રાજકીય રીતે સક્રિય પણ નથી. જોકે સપાના નેતાઓ તેમની મુલાકાત લેતા રહે છે. મુલાયમ પોતે જ એસપી ઑફિસમાં જઇને કાર્યકરો સાથે વાતો કરતા રહે છે.યુપીની ચૂંટણીની સંપૂર્ણ જવાબદારી સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવના ખભા પર છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ખતરામાં પ્રાઈવેસી- Ok Google ઓકે નથી, ગૂગલના કર્મચારી સાંભળે છે તમારી વાતોં