Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મનસે એ 54 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલનુ કર્યુ વેચાણ

petrol diesel
, મંગળવાર, 14 જૂન 2022 (18:33 IST)
ઔરંગાબાદ્ મહારાષ્ટ્ર નવર્નિમાણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેનો 54મો જન્મદિવસના અવસર પર મંગળવારે મનસેએ મોંઘવારીથી રાહત મેળવવા માટે લોકોને 54 રૂપિયા પ્રતિ લીટરના ભાવથીએ સીમિત સમય માટે પેટ્રોલનુ વેચાણ કર્યુ. 
 
શહેરમાં સસ્તા દરે પેટ્રોલ મળવાની વાત ફેલાયા બાદ લોકો પેટ્રોલ પંપની તરફ વધ્યા અને ક્રાંતિ ચૌક પેટ્રોલ પંપની સામે લગભગ એક કિમી લાંબી લાઈનો જોવા મળી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદના ધોલેરાના નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટને મંજૂરી, 48 મહિનામાં પૂર્ણ થશે કામ