Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિલ્હી, એનસીઆરમાં ભૂકંપના હળવા આંચકા, હરિયાણાનુ ઝજ્જર હતુ કેન્દ્ર

દિલ્હી, એનસીઆરમાં ભૂકંપના હળવા આંચકા, હરિયાણાનુ ઝજ્જર હતુ કેન્દ્ર
, સોમવાર, 5 જુલાઈ 2021 (23:16 IST)
સોમવારે સાંજે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. પ્રારંભિક તપાસમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના જજ્જરમાં હતું. રાત્રે 10:36 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની ઊંડાઈ 5 કિ.મી.પર બતાવાઈ છે.  સોશિયલ મીડિયા પર લોકો પૂછી રહ્યા છે કે શું કોઈને આંચકો અનુભવ્યો. .સાથે જ  કેટલાક લોકો કહે છે કે તેમને આંચકા અનુભવાયા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારતમાં ઓગસ્ટમાં આવશે કોરોનાની ત્રીજી લહેર, સપ્ટેમ્બરમાં પીક - SBIની રિપોર્ટ