Publish Date: Sun, 29 Aug 2021 (12:43 IST)
Updated Date: Sun, 29 Aug 2021 (12:46 IST)
આજે પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમથી દેશવાસીઓને સંબોધિત કર્યુ. પ્રધાનમંત્રી આ દરમિયાન આજે મેજર ધ્યાનચંદને પણ યાદ કર્યુ. તેણે કહ્યુ અમારા દેશ તેની સ્મૃતિમાં તેને રાષ્ટ્રીય સ્પોર્ટ્સ
દિવસના રૂપમાં ઉજવે છે. સાથે જ તેણે સ્વચ્છતાને લઈને મધ્યપ્રદેશના ઈંદોર શહેરના પણ વખાણ કર્યા અને કહ્યુ કે આ શહેર ઘણા વર્ષોથી સ્વચ્છતામાં નંબર 1 આવી રહ્યુ છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ આજે મેજર ધ્યાનચંદ જન્મજ્યંતિ છે અમે અમારા દેશ તેની સ્મૃતિમાં રાષ્ટ્રીય સ્પોર્ટ્સ દિવસના રૂપમાં ઉજવે છે. હુ વિચારી રહ્યુ હતુ કે કદાચ આ સમયે મેજર ધ્યાનચંદજીની આત્મા જ્યાં પણ હશે, ખૂબ પ્રસન્ન હશે. કારણ કે દુનિયામાં ભારતની હૉકીનો ડંકો વગાડવાનો કામ ધ્યાનચંદજીની હૉકીએ કર્યુ હતું અને ચાર દશક પછી આશરે-આશરે 41 વર્ષ ભારતના નૌજવાન દીકરા અને દીકરીઓ હૉકીના અંદર ફરીથી એક વાર જાન ભરી નાખી.
વડાપ્રધાને કહ્યું કે ભલે ગમે તેટલા મેડલ જીતી લેવામાં આવે, ભારતનો કોઈ પણ નાગરિક હોકીમાં મેડલ નહીં મળે ત્યાં સુધી વિજયનો આનંદ માણી શકે નહીં અને આ વખતે હોકી ઓલિમ્પિકમાં જીતશે.મેડલ મળ્યો, ચાર દાયકા પછી મળ્યો.