Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Maharastra Crisis- શિંદે સરકાર છ મહિનામાં પડી શકે છેઃ પવાર

Maharastra Crisis- શિંદે સરકાર છ મહિનામાં પડી શકે છેઃ પવાર
, સોમવાર, 4 જુલાઈ 2022 (08:47 IST)
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં મધ્યસત્ર ચૂંટણી થવાની સંભાવના છે કારણ કે શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેની આગેવાની હેઠળની રાજ્ય સરકાર આગામી છ મહિનામાં પડી શકે છે.

પવારે મુંબઈમાં એનસીપીના ધારાસભ્યો અને પાર્ટીના અન્ય નેતાઓને સંબોધતા આ વાત કહી. બેઠકમાં હાજરી આપનાર એનસીપીના એક નેતાએ પવારને ટાંકીને કહ્યું હતું કે, "મહારાષ્ટ્રમાં નવી રચાયેલી સરકાર આગામી છ મહિનામાં પડી શકે છે, તેથી દરેકે મધ્યસત્ર ચૂંટણી માટે તૈયાર રહેવું જોઈએ."

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

4 જુલાઇથી 10 જુલાઇ સુધી વરસાદની આગાહી, 24 જવાનોની ટીમ તૈનાત કરી