Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 2 April 2025
webdunia

Lok Sabha Elections 2024: પૂર્વ યુપીમાં આજે PM મોદીની 4 વિસ્ફોટક રેલી, BJPના પક્ષમાં વાતાવરણ બનાવશે

Lok Sabha Elections 2024
, ગુરુવાર, 16 મે 2024 (14:49 IST)
Lok Sabha Elections 2024 - વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવાર, 16 મેના રોજ આઝમગઢ, જૌનપુર, ભદોહી અને પ્રતાપગઢમાં વિશાળ જાહેર સભાઓને સંબોધિત કરશે.

ભારતીય જનતા પાર્ટી (BJP)ના સૂત્રોએ અહીં જણાવ્યું હતું કે મોદી સવારે 10 વાગ્યે હુસૈનપુર બારાગાંવ ફારિયા નિઝામાબાદ રોડ, આઝમગઢ ખાતે આયોજિત વિશાળ જનસભાને સંબોધિત કરશે, જ્યારે તેઓ ટીડી કોલેજ, જૌનપુરમાં સવારે 11 વાગ્યે આયોજિત વિશાળ જનસભાને સંબોધશે. ત્યારબાદ 12:45 કલાકે તેઓ ઊંજ પોલીસ સ્ટેશન પાછળના ગ્રાઉન્ડ, જીટી રોડ, જ્ઞાનપુર ભદોહી ખાતે આયોજિત વિશાળ જનસભાને સંબોધશે. જે બાદ આખરે PM મોદી જીઆઈસી ગ્રાઉન્ડ પ્રતાપગઢ ખાતે બપોરે 2 વાગ્યે આયોજિત વિશાળ જનસભાને સંબોધશે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારતીય ફુટબોલ ટીમના કપ્તાન સુનીલ છેત્રીએ લીધો સંન્યાસ, આ દિવસે રમશે પોતાની અંતિમ મેચ