Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kejriwal Diet: જેલમાં શું હશે અરવિંદ કેજરીવાલનો આહાર, આજે કોર્ટ આપશે નિર્ણય

Arvind Kejriwal
, સોમવાર, 22 એપ્રિલ 2024 (10:00 IST)
Arvind Kejriwal Diet Plan: જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આહાર અને દવા સંબંધિત અરજી પર આજે નિર્ણય લેવામાં આવશે. વાસ્તવમાં, અરવિંદ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 21 માર્ચે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ હાલમાં દિહાર જેલમાં બંધ છે.
 
EDએ 21 માર્ચે કેજરીવાલની ધરપકડ કરી હતી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 21 માર્ચે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. આ પછી કોર્ટે કેજરીવાલને 28 માર્ચ સુધી અને ફરીથી 1 એપ્રિલ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા. જ્યારે કેજરીવાલને 1 એપ્રિલે ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે તેમને 15 દિવસ માટે જેલમાં મોકલવામાં આવ્યા હતા.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Weather Report:દેશના અનેક ભાગોમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.