Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જહાંગીરપુરીમાં ફરી સ્થિતિ વળસી ગોળીબાજ સોનૂ શેખની પત્નીથી પૂછપરછ પર પત્થરમારો

જહાંગીરપુરીમાં ફરી સ્થિતિ વળસી ગોળીબાજ સોનૂ શેખની પત્નીથી પૂછપરછ પર પત્થરમારો
, સોમવાર, 18 એપ્રિલ 2022 (15:13 IST)
રાજધાની દિલ્હીના જહાંગીરપુરીમાં સોમવારે એક વાર ફરી પથ્થરમારોની ઘટના જોવા મળી. જણાવી રહ્યુ છે કે દિલ્હી પોલીસ દ્વારા એક મહિલાને પૂછપરછ માટે લઈ જવાના દરમિયાન પથ્થરમારો કરાયો. સ્થિતિને જોતા વિસ્તારમા રેપિડ એક્શન ફોર્સની સાથે ભારે પોલીસ ફોર્સ તૈનાત કરાયા છે. 
 
જણાવી રહ્યુ છે કે પોલીસ સોમવારે જહાંગીરપુરીની હિંસા દરમિયાન ફાયરિંગ કરતા જોવાયા સોનૂ શેખની પત્નીથી પૂછપરછ માટે પહોંચી હતી ત્યારે અચાનક ત્યાં એકત્ર થઈ ભીડએ પોલીસ પર પથ્થરમારો કર્યો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભાવનગર-વલ્લભીપુર અકસ્માત - પતિ- પત્નીના ઘટના સ્થળે જ મોત, બાળક ગંભીર રૂપે ઘાયલ