Publish Date: Sun, 10 Jul 2022 (16:32 IST)
Updated Date: Sun, 10 Jul 2022 (16:35 IST)
મહારાષ્ટ્રનાં કોલ્હાપુરમાં એક અનોખા વિવાહ થયુ . એક નવદંપત્તિનાં જ્યાં સુધી તેમનાં વિસ્તારમાં પાણીનું સપ્લાય યોગ્ય રૂપથી નથી થતું ત્યાં સુધી તે હનીમૂન પર નહીં જાય તેવો નિર્ણય લીધો છે
કોલ્હાપુરનાં મંગળવાર પેઠમાં રહેનારા વિશાલ કોલેકરનાં લગ્ન અપર્ણા સાલુંખેથી થયા હતાં. શહરમાં જલસંકટ પર સૌનું ધ્યાન આકર્ષિત કરવામાં માટે વિશાલ તેની દુલ્હનિયાને પાણીનાં ટેન્કર પર લઇને આવ્યો હતો. આ લગ્ન હવે આખા શહેરમાં ચર્ચાનો વિષય બની ગયા છે.જલસંકટ પર સૌનું ધ્યાન આકર્ષિત કરવામાં માટે વિશાલ તેની દુલ્હનિયાને પાણીનાં ટેન્કર પર લઇને આવ્યો હતો.