Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Chardham Yatra- ચારધામ યાત્રા: 27 દિવસમાં 58 લોકોના મોત

Chardham Yatra: 58 people died in 27 days
, શુક્રવાર, 19 મે 2023 (16:54 IST)
Chardham yatra-  27 દિવસ દરમિયાન લગભગ 10 લાખ ભક્તોએ ગઢવાલ હિમાલયમાં 10 હજાર ફૂટ ઉપર સ્થિત ચાર હિમાલય મંદિરો - કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીમાં પૂજા કરી છે. 
 
એપ્રિલના અંતમાં ઉત્તરાખંડના તમામ ચાર ધામ ગંગોત્રી યમુનોત્રી બદ્રીનાથ કેદારનાથના દરવાજા શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા છે. દરરોજ દેશભરમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ અહીં પહોંચી રહ્યા છે. 27 દિવસ દરમિયાન લગભગ 10 લાખ ભક્તોએ ગઢવાલ હિમાલયમાં 10 હજાર ફૂટ ઉપર સ્થિત ચાર હિમાલય મંદિરો - કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીમાં પૂજા કરી છે. 
 
27 દિવસમાં 58 મૃત્યુ નોંધાયા છે, જેમાંથી મોટા ભાગના કાર્ડિયાક અરેસ્ટ સાથે સંબંધિત છે અને કેદારનાથમાં થયા છે. આ યાત્રાળુઓ કાં તો ટ્રેક રૂટ પર અથવા હોટલોમાં મૃત્યુ પામ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પેનિક અટૈકના કારણે મુસાફરે પ્લેનમાં મચાવ્યો હંગામો, પત્નીનુ ગળુ પણ દબાવી દીધુ