rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

UP માં ભાજપને આંચકો, સ્વામી પ્રસાદ મૌર્યએ યોગી કેબિનેટમાંથી રાજીનામું આપી સપામાં જોડાયા

BJP shocked in UP
, મંગળવાર, 11 જાન્યુઆરી 2022 (17:57 IST)
ઉત્તર પ્રદેશના રાજકારણમાં મંગળવારે મોટો હલચલ મચી ગઈ છે. સ્વામી પ્રસાદ મૌર્યએ કેબિનેટ મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. સ્વામી પ્રસાદ મૌર્યએ તેમનું રાજીનામું રાજ્યપાલ આનંદીબેન પટેલને મોકલી આપ્યું છે. આ સાથે સ્વામી પ્રસાદ મૌર્ય ભારતીય જનતા પાર્ટી (BJP) છોડીને સમાજવાદી પાર્ટી (SP)માં જોડાઈ ગયા છે.
 
ઉત્તરપ્રદેશના ઉપમુખ્ય મંત્રી કેશવપ્રસાદ મૌર્યએ બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે "લડ્યા પહેલાં જ હાર સ્વીકારી લીધી છે."

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચીની કંપની વીવો હવે IPL સ્પૉન્સર નહી રહે - 2023થી ટાટા ગ્રુપ IPLનુ નવુ ટાઈટલ સ્પોન્સર, Vivoએ 2200 કરોડમાં કરી હતી સ્પોન્સરશિપ ડીલ