Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાજપા નેતાની પત્નીને ફાયરિંગમાં મોત, UP પોલીસના ઈંસ્પેક્ટર સાથે 5 ઈજાગ્રસ્ત

ભાજપા નેતાની પત્નીને ફાયરિંગમાં મોત, UP પોલીસના ઈંસ્પેક્ટર સાથે 5 ઈજાગ્રસ્ત
, ગુરુવાર, 13 ઑક્ટોબર 2022 (14:45 IST)
ખનન માફિયાનો પીછો કરતા ઉત્તરાખંડ પહોંચી યુપી પોલીસના એનકાઉંટરમાં એક ભાજપા નેતાની પત્નીની મોત થઈ ગઈ. જે સમયે ફાયરિંગ થઈ મહિલા ડ્યુટીથી પરત આવી રહી હતી. UP પોલીસને સમાચાર મળતા પર પોતે જ ઑપરેશન પ્લાન કર્યુ હતુ પણ એનકાઉંટર દરમિયાન માફિયાએ 12 પોલીસકર્મીને આશરે એક કલાક સુધી બંધલ્ક બનાવી રાખ્યુ. પોલીસની ગાડી સળગાવી દીધી. હથિયાર લૂંટ્યા. મહિલાની મોતથી ગ્રામીનાના ગુસ્સાના ફાયદો ઉઠાવીને ફરાર થઈ ગયુ. 
 
 
વિવાદ દરમિયાન પોલીસને માફિયા જફર જોવાયુ. ત્યારે ફાયરિંગ શરૂ થઈ ગઈ. આ દરમિયાન ભુલ્લરની પત્ની ગુરજીત કૌર (28 વર્ષ) ડ્યુટી કરીને પરત આવી રહી હતી. તેને ગોલી લાગી ગઈ. પરિજન તેને હોસ્પીટલ લઈ ગયા જ્યાં તેને પ્રાઈવેટ ડાક્ટરએ તેને મૃત જાહેર કરી નાખ્યુ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભૂજમાં બીએસએફની કાર્યવાહી, સાત બોટ જપ્ત, બે માછીમારોની ધરપકડ