Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Bihar News- કર્ઝમાં ડૂબેલા પરિવારેનો સામુહિક આપઘાત

Bihar News- કર્ઝમાં ડૂબેલા પરિવારેનો સામુહિક આપઘાત
, ગુરુવાર, 10 નવેમ્બર 2022 (12:29 IST)
બિહારના નવાદા જીલ્લાથી એક લોમહર્ષક સમાચાર સામે આવ્યો છે. અહીં એક પરિવારના 5 સભ્યોની મોત થઈ ગઈ છે. મળી જાણકારી મુજબ પરિવારના 5 સભ્યોની મોત આત્મહત્યાથી થઈ છે. અને 1 બીજા સભ્ય ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત છે. કર્જદાર મુખિયાને પરેશાન કરી રહ્યો હતો તેથી પરિવારએ આ પગલા ભર્યા. 
 
આત્મહત્યાનો આ ઘટના નવાદાના નગર થાના વિસ્તારનો છે જ્યા6 ગઢપર મોહલ્લામના ઘરમાં કર્ઝમાં ડૂબેલા પરિવારેનો સામુહિક આપઘાત કર્યો. 5 ની આત્મહત્યાથી મોત થઈ ગઈ છે. તેમજ 1 અન્ય સાક્ષી કુમારીની સ્થિતિ ગંભીર છે. 
 
સ્થાનીય લોકોને જેમજ ઘટનાની જાણકારી મળી તો બધાને હોસ્પીટલમાં દાખલ કરાવ્યો પણ 5 સભ્યોની સારવાર દરમિયાન મોત થઈ ગઈ. ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત સાક્ષી કુમારીએ જણાવ્યુ કે વસૂલી માતે તેમના પિતાની સાથે ઘણા લોકો અભદ્રતા કરતા હતા અને તેણે પરેશાન કરાઈ રહ્યો હતો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભાજપે ચાલુ ધારાસભ્યની ટિકીટ કાપી રિવાબાને આપી ટિકીટ, શું રવિન્દ્ર જાડેજા પણ ચૂંટણી પ્રચાર કરશે?