Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બરેલીમાં મોટો અકસ્માતઃ એમ્બ્યુલન્સ અને કેન્ટર વચ્ચે અથડામણમાં 7ના મોત, CM યોગીએ શોક વ્યક્ત કર્યો

બરેલીમાં મોટો અકસ્માતઃ એમ્બ્યુલન્સ અને કેન્ટર વચ્ચે અથડામણમાં 7ના મોત, CM યોગીએ શોક વ્યક્ત કર્યો
, મંગળવાર, 31 મે 2022 (09:11 IST)
બરેલીમાં મંગળવારે સવારે એક મોટો રોડ અકસ્માત થયો હતો. ત્યાં કેન્ટર અને એમ્બ્યુલન્સની ટક્કરમાં 7 લોકોના દર્દનાક મોત થયા છે. મૃતકોમાં 3 મહિલા અને 4 પુરૂષોનો સમાવેશ થાય છે. સીએમ યોગીએ અકસ્માતમાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. સંવેદના વ્યક્ત કરતા, મુખ્યમંત્રીએ અધિકારીઓને મૃતકોના પરિવારજનોને તમામ મદદ અને ઘાયલોને યોગ્ય સારવાર આપવા જણાવ્યું છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લોકોના એકાઉન્ટમાં આવ્યા 13 કરોડ