Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બદ્રીનાથ પહોંચ્યા રામજન્મભૂમિનું આમંત્રણ, હિમવર્ષા વચ્ચે શ્રી રામના નારા

બદ્રીનાથ પહોંચ્યા રામજન્મભૂમિનું આમંત્રણ, હિમવર્ષા વચ્ચે શ્રી રામના નારા
, બુધવાર, 17 જાન્યુઆરી 2024 (10:03 IST)
-બદ્રીનાથમાં ઉપસ્થિત સંતોને આમંત્રણ અને અક્ષત આપ્યા 
- જય શ્રી રામના નારા લાગ્યા
-  ITBP જવાનો ને આમંત્રણ અને અક્ષત આપ્યા
 

Ayodhya Ram mandir -બદ્રીનાથ ધામમાં હિમવર્ષા વચ્ચે શ્રી રામ જન્મભૂમિથી અખંડ અને આમંત્રણ બદ્રીનાથ ધામ પહોંચી ગયું છે. આ દરમિયાન જય શ્રી રામના નારા લાગ્યા. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ ITBP જવાનોની સાથે બદ્રીનાથમાં ઉપસ્થિત સંતોને આમંત્રણ અને અક્ષત આપ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિરાટ-અનુષ્કાને પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ