Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મણિપુરમાં અમિત શાહ બોલ્યા - 15 દિવસમાં થઈ જશે હિંસાનુ રાજનીતિક સમાધાન જુઓ Video

amit shah
ઈંફાલ , ગુરુવાર, 1 જૂન 2023 (11:12 IST)
amit shah
 મણિપુરના પ્રવાસ દરમિયાન પોતાના અંતિમ દિવસે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ કે આ શાંતિપ્રિય રાજ્યમાં હિંસા થવી ખૂબ જ દુ:ખદ છે. તેમણે કહ્યુ કે અમે કેટલાક દિવસોમાં રાજ્યમાં શાંતિ લઈ આવીશુ.  તેમણે કહ્યુ કે આગામી 15 દિવસમાં આ પરિસ્થિતિનુ રાજનીતિક સમાધાન કાઢવામાં આવશે. 




Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Pradosh Vrat- પ્રદોષના નિયમ, વિધિ વ્રતનો ફળ અને 7 વારના પ્રદોષનો મહત્વ