Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અંબિકા સોની શા માટે ન બનવા ઈચ્છે છે પંજાબની મુખ્યમંત્રી આપ્યુ આ નિવેદન

અંબિકા સોની શા માટે ન બનવા ઈચ્છે છે પંજાબની મુખ્યમંત્રી આપ્યુ આ નિવેદન
, રવિવાર, 19 સપ્ટેમ્બર 2021 (14:20 IST)
કાંગ્રેસની વરિષ્ઠ નેતા અંબિકા સોનીએ રવિવારે કહ્યુ કે તેણે પંજાબની મુખ્યમંત્રી બનવાની ના પાડી દીધી. તેણે કહ્યુ કે સિખ બહુલ આ રાજ્યનો મુખ્યમંત્રી કોઈ  શીખ જ CM બનવા જોઈએ. તેણે કહ્યુ કે કાંગ્રેઅની પંજાબ એકમમાં કોઈ ટકરાવ નથી અને જલ્દી બહુ ઠીક થઈ જશે. આ પૂછારા તેણે મુખ્યમંત્રી પદનો પ્રસ્તાવ આપ્યુ તો સોનિયા ગાંધીની નજીકી ગણાતી અંબિકા સોનીએ ના પાડી દીધી. મારુ 50 વર્ષથી માનવુ છે કે પંજાબનો મુખ્યમંત્રી કોઈ  શીખ જ બનવા જોઈએ. કારણ કે આ દેશ એક માત્ર રાજ્ય છે જ્યાં શીખ બહુસંખ્યક છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નવી સરકારનું સરનામું ‘કમલમ’- મંત્રીઓ ઓફિસમાં ચાર્જ લેવાને બદલે સીધા કમલમ પહોંચ્યા