Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પૂર્વમાં ભારત-મ્યાનમાર બોર્ડર પર શુક્રવારે સવારે જોરદાર ભૂકંપનો આંચકો

પૂર્વમાં ભારત-મ્યાનમાર બોર્ડર પર શુક્રવારે સવારે જોરદાર ભૂકંપનો આંચકો
, શુક્રવાર, 26 નવેમ્બર 2021 (11:25 IST)
બાંગ્લાદેશના ચિટ્ટાગોંગથી 175 કિમી પૂર્વમાં ભારત-મ્યાનમાર બોર્ડર પર શુક્રવારે સવારે જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 માપવામાં આવી છે.

જો કે કોઈપણ પ્રકારના નુકસાનના અહેવાલ નથી.
 
ભારતમાં પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને આસામમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. EMSCની પોસ્ટ અનુસાર કોલકાતા અને ગુવાહાટીના મોટાભાગના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આપને જણાવી દઈએ કે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સવારે 5:15 વાગ્યે 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજકોટ અગ્નિકાંડને એક - કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી. અકસ્માતમાં છ કોરોના દર્દીઓ દાઝી જતાં મોત થયા હતા