Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોંઘુ થશે બસનો સફર, GST પર લાગશે ટકા ઉપકરવેરા

મોંઘુ થશે બસનો સફર, GST પર લાગશે ટકા ઉપકરવેરા
, શુક્રવાર, 30 જૂન 2017 (14:12 IST)
નવી દિલ્હી- સરકારએ બસ પર 28 ટકા GST દરના ઉપર 15 ટક આ ઉપકરવેરા   લગાવવાના ફેસલો કર્યું છે. તેનાથી સાર્વજનિક પરિવહન બાહન પણ લગ્જરી કાર અને હાઈબ્રિડ વાહન વાળા કરવેરા  દયરામાં આવી ગયા છે. 
 
વાહન કંપનીઓનો કહેવું છે કે ઉપકરથી બસ મોંઘી થઈ શકે છે. અને તેનાથી સાર્વજનિક પરિવહન પ્રભાવિત થઈ શકે છે. 
 
વિત્ત મંત્રાલયની તાજા સૂચના મુજબ 10 કે તેનાથી વધારે માણસના પરિવહનના કામ આવતા વાહન પર 15 ટકા સેવા કરવેરા  ક્ષતિપૂએર્તિ ઉપકર લાગશે.
 
આ 15 ટકાનો ઉપકર  28 ટકાની વધારે કરવેરાની ટકાની ઉપત જ થશે. આ રીતે કુળ દર 43 ટકા બેસે છે. બસ પર આ સમયે કુળ કર 27.8 ટકા કર લગાવે છે. 
 
વાહન વિનિર્માતાઓના સંગઠનના સંપર્કમાં રહેવા માટે કહ્યું છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં ઠેરઠેર વરસાદ: ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ