Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કપિલ મિશ્રા કેજરીવાલે મંત્રીપદેથી હટાવ્યાં,આજે કરશે મોટા ખુલાસા, AAPની વધશે મુશ્કેલી!

કપિલ મિશ્રા કેજરીવાલે મંત્રીપદેથી હટાવ્યાં,આજે કરશે મોટા ખુલાસા, AAPની વધશે મુશ્કેલી!
, રવિવાર, 7 મે 2017 (10:35 IST)
દિલ્હીના મુખ્યંત્રી અરવિંદ કેજરીવાલે કપિલ મિશ્રાને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.કૈલાશ ગહલોતને કપિલ મિશ્રાના સ્થાને મૂકવામાં આવ્યાં છે. કપિલ મિશ્રાએ શનિવારે ટ્વિટ કરીને  લખ્યું છે કે આ રવિવારે સવારે ટેન્કર ઘોટાડાને લઇને મોટા ખુલાસા કરવામાં આવશે. 
 
કપિલ મિશ્રાને હટાવવા પાછળ દિલ્હીમાં ખરાબ જળ પ્રબંધનને કારણભૂત ગણાવ્યું છે. તેમણે કહ્યું કે કપિલ મિશ્રાએ જો કે ખુબ પ્રયત્ન કર્યા પરંતુ દિલ્હીમાં જળ પ્રબંધન યોગ્ય રીતે થઈ શકતુ નહતું.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IPL-10- DD vs MI: માત્ર 66 રન પર આઉટ ટીમ દિલ્હી : મુંબઈ 146 રનથી જીત