Article Nanak Bani %e0%aa%b8%e0%aa%bf%e0%aa%a7%e0%ab%8d%e0%aa%a7 %e0%aa%97%e0%ab%8b%e0%aa%b7%e0%ab%8d%e0%aa%a0 107050800007_1.htm

Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સિધ્ધ ગોષ્ઠ

સિધ્ધ ગોષ્ઠ
વિદ્વાનો સાથેના વાર્તાલાપનાં રૂપમાં આ એક લાંબી રચના છે. સિધ્ધ ગોષ્ઠમાં મહાપુરુષોએ કરેલા સવાલોના જવાબ ગુરુ નાનકજીએ આપ્યા છે.

- સિદ્ધ છિપ બૈઠે પરબતીં કૌણ જગત કઉ પાર ઉતારા.

આ વાણી દ્વારા નાનકજીએ કહ્યું છે કે - મહાપુરુષો પોતાના આત્માની શોધમાં સંસારથી ભાગીને પર્વત પર જઇને બેસી જશે તો આ સંસારમાં ભટકેલા લોકોને માર્ગ કોણ બતાવશે.

તેમને હઠ નો વિરોઘ કરીને બોધગમ્ય તર્ક આપ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati