Publish Date: Sun, 03 Jun 2007 (10:20 IST)
Updated Date: Tue, 08 May 2007 (12:48 IST)
આ વાણી મુજબ સંન્યાસ લેવા માટે ઘર-બાર છોડીને ઈશ્વરની શોધમાં નીકળી જવુ એ યોગ્ય નથી. ઈશ્વર તો બઘેજ વસેલા છે અને તેમની પ્રાપ્તિ ઘરમાં રહીને તથા કર્મ કરીને જ મેળવી શકાય છે.