Article Nanak Bani %e0%aa%86%e0%aa%b6%e0%aa%be %e0%aa%a6%e0%ab%80 %e0%aa%b5%e0%aa%be%e0%aa%b0 107050800003_1.htm

rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આશા દી વાર

આશા દી વાર
જપુજી સાહેબ પછી આ બીજી મહત્વપૂર્ણ રચના છે આશા દી વાર. જપુજીનો પાઠ સવારે થાય છે જ્યારે આશા દી વાર નો પાઠ દરરોજ સાંજના સમયે કરવામાં આવે છે. સામાન્ય રીતે વારનો પ્રયોગ વીરતાઓની શોર્યગાથા માટે કરવામાં આવે છે પરંતુ ગુરુનાનકે આનો પ્રયોગ આઘ્યાત્મિક વિચારો માટે કર્યો છે.

આ વાણીના કહેવા મુજબ જીવનમાં વ્યર્થ આડંબરો, રિત રિવાજો ત્યાગીને ગુરુએ બતાવેલ માર્ગ પર જ ચાલવું જોઈએ. સાચા ગુરુ પણ ઈશ્વરની કૃપાથી જ મળે છે.

Share this Story:

Follow Webdunia gujarati