rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Navratri Day 4- મા દુર્ગાનુ ચોથુ સ્વરૂપ -કુષ્માંડા માતા

મા દુર્ગા
, મંગળવાર, 23 સપ્ટેમ્બર 2025 (00:04 IST)
આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કુષ્માંડા દેવીના પૂજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે.

શ્રી કુષ્માંડાની ઉપાસના 
આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કુષ્માંડા દેવીના પૂજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. શ્રી કુષ્માંડાની ઉપાસના કરવાથી બધા જ રોગો અને કષ્ટો નાશ પામે છે. આમની ભક્તિથી આયુષ્ય, બળ અને આરોગ્યની વૃધ્ધી થાય છે.
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Navratri Day 2 - બીજા નોરતા બ્રહ્મચારિણી માતા નું મહત્વ, બ્રહ્મચારિણી માતા મંત્ર