Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફરી વાર અંધાધૂંધ ગોળીબારી

ફરી વાર અંધાધૂંધ ગોળીબારી

વાર્તા

મુંબઇ , શુક્રવાર, 28 નવેમ્બર 2008 (15:13 IST)
મુંબઇ છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશનની બહાર ફરીવાર આજે બપોરે ગોળીબારી કરાઇ હતી.

સુત્રોના અનુસાર આ વખતે સ્ટેશનથી બહાર આવવાના રસ્તે ગોળીબારી કરાઇ હતી. સુરક્ષા બળો ત્યા જવા રવાના થઇ ગયા છે. અત્રે ઉલ્લેખનિય છે વીટી તથા અન્ય એક સ્થળે પણ ગોળીબારીનો બનાવ બન્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati