rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તમારા નસીબનો સિક્કો જો ચાલી ન રહ્યો હોય તો આ નાના-નાના પાન તમને અપાવશે મોટા-મોટા લાભ

નસીબનો સિક્કો
, શનિવાર, 27 ફેબ્રુઆરી 2016 (16:21 IST)
ભારતીય ધર્મ અને જ્યોતિષશાસ્ત્ર મુજબ ભગવાન શંકર પોતાના સાક્ષાત રૂપમાં સંપૂર્ણ બ્રહ્મમા હોવાનુ એકમાત્ર કારણ છે.  પોતાના નિરાકાર રૂપમાં વેદોએ તેમને જ બ્રહ્મ પરમેશ્વર કર્યા છે.  . પોતાના સાકાર રૂપમાં આ ભોલે ભંડારી બનીને પોતાના ભક્તોના  દુ:ખ, દરિદ્રતા અને દુર્ભાગ્યને હરી લે છે. ત્યારે જ તો લોકો હર હર મહાદેવ કહીને જયકારો બોલાવે છે. સંપૂર્ણ બ્રહ્મને હરવાનુ કામ તેમનુ જ છે. મહેશ્વર બનીને મૃત્યુને હરે છે. ભંડારી બનીને લોકોના ભંડાર ભરે છે અને આશુતોષ બનીને લોકોને દુ:ખ અને પીડાઓ હરે છે.  અહી એકમાત્ર એવા ભગવાન છે જે સૌથી જટિલ થઈને સર્વાધિક સરલ પણ છે. માત્ર જળ, કાંટા અને પાન ચઢાવીને જ અહી ભક્તોની બધી મનોકામનાઓ પુરી કરી લે છે.   કેટલાક વિશેષ પાન ચઢાવીને તમે તમારા દુર્ભાગ્યને દૂર કરી શકો છો. 
 
- બિલી પત્ર ચઢાવીને બધી મનોકામનાઓ પુરી થાય છે. 
- પીપળના પાન ચઢાવવાથી શનિદોષ અને અવરોધોમાંથી મુક્તિ મળે છે. 
- વડના પાન ચઢાવવાથી જીવની રક્ષા થાય છે અને દુર્ઘટનાઓથી રક્ષા થાય છે. 
- આસોપાલવના પાન ચઢાવવાથી યશ વધે છે અને સંતાન સાથે સંબંધિત અવરોધો નષ્ટ થાય છે. 
- કેરીના પાન ચઢાવવાથી અપાર ધન-સંપત્તિ પ્રાપ્ત થાય છે. 
- આંકડાના પાન ચઢાવવાથી માનસિક વિકાર દૂર થાય છે. 
- દાડમના પાન ચઢાવવાથી દુ:ખ દરિદ્રતા દૂર થાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati