Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ત્રિમૂર્તિ બનાવશે પ્રધાનમંત્રી

ત્રિમૂર્તિ બનાવશે પ્રધાનમંત્રી

ત્રિમૂર્તિ બનાવશે પ્રધાનમંત્રી

ભાષા

આગ્રા , સોમવાર, 6 એપ્રિલ 2009 (14:19 IST)
સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમ સિંહ યાદવે જણાવ્યું છે કે વડાપ્રધાન કોણ બનશે એ ઉત્તર પ્રદેશ અને બિહાર મળીને નક્કી કરશે.

તેણે કહ્યું મને લાલૂ યાદવ અને રામવિલાસ પાસવાનને જે ઠીક લાગશે તે જ વડાપ્રધાનની ખુરશી પર બેસશે. આગ્રા નજીક જેતપુરમાં ચૂંટણી સભા લેવા માટે આવેલા મુલાયમસિંહ યાદવે કહ્યું કે ચૂંટણી બાદ જ વડાપ્રધાન નક્કી કરવામાં આવશે.

તેમણે કહ્યું અમે ત્રણેય એક મંચ પર એટલા માટે આવ્યાં છીએ કે, અમે ગરીબો અને પછાત લોકો માટે અવાજ ઉપાડી શકીએ. ઉત્તરપ્રદેશ અને બિહાર જ સૌથી વધારે સાંસદ ચૂંટીને લોકસભામાં જાય છે. અમે લોકો જ દેશની સરકારનું ભવિષ્ય નક્કી કરીએ છીએ .

Share this Story:

Follow Webdunia gujarati