Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રતિષ્ઠિત સંગીતકાર પદ્મશ્રી પ્રફુલકરનું નિધનઃ પીએમ મોદી અને સીએમ પટનાયકે શોક વ્યક્ત કર્યો

પ્રતિષ્ઠિત સંગીતકાર પદ્મશ્રી પ્રફુલકરનું નિધનઃ પીએમ મોદી અને સીએમ પટનાયકે શોક વ્યક્ત કર્યો
, સોમવાર, 18 એપ્રિલ 2022 (11:54 IST)
ઉડીયા સંગીતના જન્મદાતા સૂર સમ્રાટ પદ્મશ્રી પ્રફુલ્લા કરનો 83 વર્ષની ઉમ્રમાં નિધન થઈ ગયો. રવિવારે રાતે આશરે 9.30 વાગ્યે પ્રફુલ્લ કરના નિધન થવાની જાણકારી તેમના પુત્ર મહાદીપએ  કરી છે.

પ્રફુલ્લ કરના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી નવીન પટનાયક અને રાજ્યપાલ પ્રો પ્રો. ગણેશી લાલ, આંધ્ર પ્રદેશના રાજ્યપાલ વિશ્વ ભૂષણ હરિચંદને ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમના અંતિમ સંસ્કાર પુરીના સ્વર્ગદ્વારમાં રાજ્ય ગૌરવ સાથે કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Weird Food: ઈડલી આઈસ્ક્રીમ સાથે ફરી એકવાર રમાઈ, આઈસ્ક્રીમ જોઈને લોકોમાં રોષ