Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2022 Rashifal- લાલ કિતાબ રાશિફળ 2022- આ ઉપાયોથી બદલશે કિસ્મત

2022 Rashifal- લાલ કિતાબ રાશિફળ 2022- આ ઉપાયોથી બદલશે કિસ્મત
, શુક્રવાર, 31 ડિસેમ્બર 2021 (12:17 IST)
રાશિચક્રની બધી રાશિઓમાંથી મેષ પ્રથમ રાશિ હોય છે અને લાલ કિતાબ રાશિફળ 2022ના મુજબ મેષ રાશિના લોકો માટે આ વર્ષ ખૂબ સારું રહેવાની આશા છે. સ્વાસ્થયના હિસાવે આ વર્ષ તમને નવા વિચાર વિકસવવામાં મદદ કરશે. કારણકે તમે તમારા સ્વાસ્થયના પ્રત્યે વધારે અનુશાસિત અને જાગરૂક હશો જેના પરિણામ સ્વરૂપ આ આખુ વર્ષ પોતાને આરોગ્યકારી રાખવા માટે પ્રયાસ કરતા રહેશો અને તેનાથી તમારી પૂર્વની ખરાબ આરોગ્યમાં મોટુ સુધાર પણ આવી શકશે. તેમ છતાં, આ વર્ષે તમને પેટ સંબંધિત કેટલીક સમસ્યાઓ થવાની સંભાવના છે, જેના કારણે તમારે વારંવાર ગેસ અને એસિડિટીનો સામનો કરવો પડશે. મુશ્કેલી આવી શકે છે. તેથી વધુ સારા પરિણામો મેળવવા માટે, તમારે તમારા આહાર વિશે ખૂબ કાળજી લેવાની જરૂર છે. 

Also Read Rashifal Lal Kitab 2022- લાલ કિતાબ રાશિફળ 2022 મેષ રાશિ (Aries)
Also Read  મેષ રાશિ માટે લાલ કિતાબ ઉપાય 2022
તમારી રાશિ પરથી શનિની અશુભ અસર દૂર કરવા માટે તમારે રાત્રે દૂધ પીવાનું ટાળવું પડશે. 
આ સિવાય હંમેશા ગાયના દૂધનું જ સેવન કરો. તમારા માટે વધુ સારું રહેશે.
 
એક ચાંદીનો દડો ખરીદીને તેને હંમેશા તમારા વૉલેટ અથવા પર્સમાં રાખવો એ પણ તમારા માટે લાલ કિતાબનો એક અસરકારક ઉપાય સાબિત થશે.
તમારે દરરોજ કેસરનું સેવન કરવું જોઈએ અથવા તેને તમારી નાભિ, ગળા, કપાળ, કાન અને જીભ પર લગાવવું પણ તમારા માટે સારું સાબિત થશે.

 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

2022 માંઆ રાશિવાળાઓની કિસ્મતનો તાળો ખુલી ગયો છે, શું શામેલ છે તમારી રાશિ