Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હનુમાન જયંતીએ ચન્દ્રગ્રહણ શુભ કે અશુભ

હનુમાન જયંતીને ચન્દ્રગ્રહણ તમારા લેશે કે આપશે.
ગ્રહણનું  ખાસ મહ્ત્વ તાંત્રિક સાધનાઓમાં થયા છે. ઘણા એવા મંત્ર છે જે માત્ર આ જ સમયે સિદ્ધ થઈ શકે છે. અને આ વર્ષે  4 અપ્રેલ ચૈત્ર શુક્લ પૂર્ણિમા શનિવારે હનુમાન જયંતીના દિવસે ગ્રસ્તોદય ચંદ્રગ્રહણ હોવાથી ગ્રહણ ખૂબ સારુ  પણ છે અને ખરાબ પણ . ગ્રહણ પછી જ હનુમાન જયંતીના કાર્યક્ર્મ થશે. સૂતક સવાર 4.45થી પ્રારંભ થશે. ગ્રહણ સમય બપોર 3.45થી પ્રારંભ થઈને સાંજે 7.19 પર સમાપ્ત થશે. આ ગ્રહણ હસ્ત નક્ષત્ર અને કન્યા રાશિમાં થશે આથી હસ્ત નક્ષત્ર અને કન્યા રાશિને કષ્ટપ્રદ છે. 

 
હનુમાન જયંતીને ચન્દ્રગ્રહણ તમારુ લેશે કે તમને આપશે..
 
મેષ-   આર્થિક કષ્ટ, માનસિક પરેશાની , શત્રુ કષ્ટ 
 
વૃષભ -  શિષ્ય અને સંતાનની ચિંતા 
 
મિથુન - જમીન , મકાન વાહન મળશે. 
 
કર્ક -  ભાઈ-બહનથી વિવાદ, ચોરીની ભય 
 
સિંહ-  પરિવારમાં કલેશ 
 
કન્યા- - દુર્ઘટના , સ્વાસ્થય હાનિ, કષ્ટ 
 
તુલા- જીવનસાથીની ચિંતા , સામાન્ય 
 
વૃશ્ચિક - પ્રગતિમાં અવરોધ 
 
ધનુ- કાર્યભાર, નોકરી છૂટવાના ભય , નવીન કાર્યના યોગ 
 
મકર- ધાર્મિક , ધનલાભ
 
કુંભ- દુર્ઘટનાના ભય , જૂજા શત્રુઓથી પરેશાની 
 
મીન - પત્નીથી વિવાદ , ભાગીદારીમાં નુકશાન થશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati