Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુરૂ પુષ્ય નક્ષત્ર - શુભ ખરીદીનુ શુભ મુહુર્ત

ગુરૂ પુષ્ય નક્ષત્ર
પુષ્ય નક્ષત્ર વિશેષ સિદ્ધિ આપનારુ નક્ષત્ર માનવામાં આવે છે. તેથી બધા કાર્ય માટે શુભ લાભ અને સિદ્ધિ આપે છે. ગુરૂ સુવર્ણનો સ્વામી છે. તેથી ગુરૂ-પુષ્યમાં સોનુ ખરીદવુ પણ મંગળકારી હોય છે. 
 
ખરીદી માટે શુભ મુહુર્ત જાણો 
 
ગુરૂવાર - 16 ઓક્ટોબર 
 
* સવારે  10.46 થી 11.55 સુધી ચર રહેશે 
* 11.55 થી 1.25 સુધી લાભ રહેશે. 
* 1.25થી 2.55 સુધી અમૃતનું ચોઘડિયુ રહેશે 
* સાંજે 4.20થી 5.50 સુધી શુભ રહેશે. 
* 5.50થી 7.15 સુધી અમૃત  
* રાત્રે 7.15થી 8.55 સુધી ચર રહેશે 
 
17 ઓક્ટોબર શુક્રવાર 
 
* વહેલી સવારે 2.55 થી 4.25 સુધી શુભ, 4.55થી સૂર્યોદય સુધી અમૃત રહેશે. 
* સૂર્યોદયથી 7.20 સુધી ચર પછી લાભ 7.20 થી 8.55 સુધી રહેશે. 
* અમૃત 8.55થી 10.55 સુધી રહેશે. 
* આ દિવસે શુભ 11.55થી 1.25 સુધી રહેશે. 
 
ઉપરોક્ત સમય પુષ્ય નક્ષત્રના શરૂઆતથી અંત સુધી આપવામાં આવ્યો છે. જેથી વેપારી ભાઈઓ પોતાની સુવિદ્યા મુજબ વહીખાતા લાવી શકે. આ સાથે જ ગુરૂ-પુષ્ય નક્ષત્રમાં સોનું, ચાંદી, પીતળ, તાંબુ વગેરે ઘાતુની ખરીદી સર્વશ્રેષ્ઠ રહે છે. 
 
ચોપડા, શાહી પેન, રત્ન ખાસ કરીને પુખરાજ અને ઈલેક્ટ્રોનિક્સ ઉપ્તાદ ખરીદવુ શુભ ફળદાયી રહે છે. આ મુહુર્ત નવીન ઉદ્યોગ, દુકાન અને ગૃહ પ્રવેશ માટે મંગળકારી હોય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati