Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જ્યોતિષ 2013 : પોતાનુ મકાન ન બનતુ હોય તો આ મંત્રનો જાપ કરો

જ્યોતિષ 2013 : પોતાનુ મકાન ન બનતુ હોય તો આ મંત્રનો જાપ કરો
P.R


જે વ્યક્તિઓની લાખ કોશિશ કરવા છતાય પણ ખુદનુ મકાન ન બને તો તે આ ટોટકાને અપનાવે

- દરેક શુક્રવારે નિયમથી કોઈ ભૂખ્યાને ભોજન કરાવો
- રવિવારે ગાયને ગોળ ખવડાવો

આવુ નિયમિત કરવાથી તમારી અચલ સંપત્તિ બનશે અને પૈતૃક સમ્પતિ પ્રાપ્ત થશે.

કયા મંત્રનો કરશો જાપ ?

સવારે નિત્યક્રમથી પરવારીને નિમ્ન મંત્રનો 108 વખત જાપ કરો.

'ૐ પદ્માવતી પદ્મ કુશી વજ્રવજ્રાંપુશી પ્રતિબ ભવંતિ ભવંતિ..'

Share this Story:

Follow Webdunia gujarati