Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મનની વાત

મનની વાત
પત્ની - પ્રિયે, જો હુ મરી જઉં અને તમે વિધુર થઈ જાવ તો શુ કરો ?
પતિ - એ જ જે મારા મર્યા પછી તુ કરતી.
પત્ની - શુ કહ્યુ ! તો એ દિવસે તમે મને જૂઠુ વચન આપ્યુ હતુ કે તમે મારા મર્યા પછી બીજા લગ્ન નહી કરો.



Share this Story:

Follow Webdunia gujarati