Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ESIC Recruitment 2021- કર્મચારી રાજ્ય બીમા નિગમમાં માત્ર ઈંટરવ્યૂહના આધારે નોકરી મેળવવાનો અવસર

ESIC Recruitment 2021- કર્મચારી રાજ્ય બીમા નિગમમાં માત્ર ઈંટરવ્યૂહના આધારે નોકરી મેળવવાનો અવસર
, રવિવાર, 30 મે 2021 (10:29 IST)
કર્મચારી રાજ્ય બીમા નિગમ પટનાના ઘણા પદો પર ભરતી કાઢી છે. આ ભરતી પ્રક્રિયા હેઠણ ફેક્લટી અને સીનિયર રેજિડેંટ પદો ભરાશે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો વિભાગની આધિકારિક વેબસાઈટ પર વિઝિટ કરી ઑનલાઈન આવેદન કરી શકો છો. આ ભરતી પ્રક્રિયાના સંબંધમાં વિભાગની તરફથી આધિકારિક નોટિસ  esic.nic.in વેબસાઈટ પર રજૂ કરાઈ છે. આ પદો પર આવેદનની અંતિમ તિથિ 2 જૂન 2021 નક્કી કરાઈ છે. 
 
ઈએસઆઈસીની તરફથી રજૂ નોટિફિકેશનના મુજબ 2 પ્રોફેસર અને 06 એસોસિએટ પ્રોફેસરના પદો પર ભરતી કરાશે. તે સિવાય 5 અસિસ્ટેંટ પ્રોફેસર અને સીનિયર રેજિડેંટના પદો પર ભરાશે. આવેદન કરનાર ઉમેદવારોની પાસે એનએમસી કે એમસીઆઈ માનદંડ મુજબ યોગ્યતા ઉમ્ર અને અનુભવ થવુ ફરજિયાત છે. 
 
મહત્વપૂર્ણ તિથિ 
નોટિસ રજૂ થવાની તારીખ- 28 મે 
આવેદન જમા કરવાની અંતિમ તારીખ- 2 જૂન 
વૉક ઈન ઈંટરવ્યૂહની તારીખ 3 જૂન 
 
સરનામું - કૉલેજ કાઉંસિલ રૂમ્, ઈએસાઅઈસી મેડિકલ કૉલેજ એંડ હૉસ્પીટલ બિહટા પટના-બિહાર -  801103
કેવી રીતે કરવુ આવેદન 
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર [email protected] પર વિઝિટ કરી 2 જૂનને સાંજે 4 વાગ્યે સુધી ઑનલાઈન કરી શકે છે. આવેદનમાં કોઈ પણ પ્રકારની ભૂલ દ્વારા ફાર્મ સ્વીકાર નહી કરાશે. તેથી આવેદન કરતા સમયે ઉમેદવારો બધા વિગત સારી રીતે ચેક કરવાની સલાહ અપાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ફાઈજરની વેક્સીન ઓછી અસરદાર પણ ભારતમાં મળ્યા કોરોનાના નવા વેરિએંટથી બચાવવામાં સક્ષમ