Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જન્માષ્ટમીએ કરશો આ ઉપાય તો કર્જથી મળશે મુક્તિ

જન્માષ્ટમીએ કરશો આ ઉપાય તો કર્જથી મળશે મુક્તિ
, ગુરુવાર, 22 ઑગસ્ટ 2019 (18:05 IST)
ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ દર વર્ષે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમીના દ્દિવસે જન્માષ્ટમીના રૂપમાં ઉજવાય છે.  આ વખતે આ તહેવાર 23-24 ઓગસ્ટના રોજ ઉજવાશે  આ દિવસ કૃષ્ણ ભગવાનની કૃપા મેળવવાનો સર્વશ્રેષ્ઠ દિવસ છે.  

આ દિવસે જો કેટલાક ઉપાય કરી લેવામાં આવે તો નસીબ પણ સાથ આપે છે.  તો આવો જાણીએ કાનુડાને ખુશ કરવા કયા ઉપાય કરવા જોઈએ. 
 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જન્માષ્ટમી 2019- ભગવાન શ્રીકૃષ્ણને કેમ લગાવાય છે '56 ભોગ' ?