Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kitchen tips- ભોજન બનાવતા સમયે આવી રીતે બચાવો મસાલાને બળવાથી

Kitchen tips- ભોજન બનાવતા સમયે આવી રીતે બચાવો મસાલાને બળવાથી
, મંગળવાર, 2 મે 2017 (13:31 IST)
વેજ હોય કે નાનવેજ ભોજન બનાવતી સમયે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. મસાલાને બળવાથી બચાવો, અજમાવો આ ટિપ્સ 
ટિપ્સ 
- કડાહીમાં મસાલા શેકતા સમયે તાપ હમેશા ધીમું જ રાખવું. 
- મસાલા જ્યારે તેલ છૂટા થવા લાગે ત્યારે તરત શાક નાખી મિક્સ કરી દો. મસાલા બળશે ન નહી 
- તમે પાવડર મસાલાને કડાહીમાં સીધા નાખવાની જગ્યા એક વાટકીમાં થોડું પાણી નાખી તેનું પેસ્ટ બનાવી પણ નાખી શકો છો. તેનાથી મસાલો બળવાનો ખતરો ઓછું થઈ જાય છે. 
- કડાહીમાં મસાલા નાખ્યા પછી અહીં-તહી ન જવું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માત્ર એક રાતમાં કોણીની કાળાશ દૂર કરો