Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગર્મીમાં ભોજનને ખરાબ થવાથી કેવી રીતે બચાવીએ

ગર્મીમાં ભોજનને ખરાબ થવાથી કેવી રીતે બચાવીએ
, ગુરુવાર, 26 મે 2016 (15:55 IST)
ઉનાડાના મૌસમ એવું મૌસમ હોય છે જેમાં ખાવા-પીવાની વસ્તુઓ જલ્દી ખરાબ થઈ જાય છે. ખાવા-પીવાની વસ્તુઓમાં ઘણા પૈસા લાગે છે આથી અમે એને જલ્દી ખરાબ નહી હોવા દેવું જોઈએ. 
 
જો સવારની બનાવેલી વસ્તુ સાંજે તમને ઘર આવતાજ ખરાબ મળે છે તો , એને કોઈ ઠંડી જગ્યા પર રાખીને જવું. આજે તમારી સામે કેટલાક એવા ટિપ્સ શેયર કરશે કે ઉનાડામાં તમારા ભોજનને ખરાબ થવાથી બચાવશે. 

ભાત
webdunia
જો ભાત બચી જાય તો એને એકે હવા બંદ ડિબ્બામાં રાખો. ત્યારબાદ એને ફ્રિજમાં મૂકી શકો છો. 
 
webdunia
દાળ 
જો દાળને સવારે બનાવીએ તો એને બપોરે ખાતા પહેલા ગરમ કરવું ન ભૂલવું . 
webdunia
શાક
જો તમે બીંસ કે બીજે કોઈ શાક બનાવી રહી હોય તો એમાં નારિયળ છીણીને નાખવું ન ભૂલવું. નારિયળને શાક રાંધતા સમયે જ નાખો . ગાર્નિશિંગ માટે નહી , નહી તો શાક ખરાબ થવાનું ડર  રહેશે. 
 
webdunia
શાકભાજી
બજારથી શાક જ્યારે પણ ખરીદીને લાવો એને ધોઈને પોંછી લો અને પછી એને પેપર બેગમાં મૂકી દો. કોશિશ કરો કે શાકને ત્રણ દિવસની અંદર પ્રયોગ કરી લો. 
 
webdunia
બીજા ફૂડ આયટમ
ભોજન રાંધ્યા પછી તરત જ ફ્રિજમાં ન મૂકો. પહેલા ડિશને ઠંડુ થઈ જવા દો અને પછી એને ફ્રિજમાં મૂકો. 
webdunia
ફળ 
ઉનાળામાં ફળ ખાસ કરીને કેળા જલ્દી ખરાબ થઈ જાય છે. આથી તમે જેટલા ખાઈ શકો આટલું જ કેળા લાવો. ખરાબ ખાવાથી તમને રોગ થઈ શકે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હેયર કેર - વાળની ચમક વધારવા માટે ઘરે જ બનાવો હેયર કંડીશનર