Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શરદીથી રાહત મેળવવા ખાસ ઘરેલૂ ઉપાય

શરદીથી રાહત મેળવવા ખાસ ઘરેલૂ ઉપાય
, મંગળવાર, 9 ઑગસ્ટ 2016 (09:40 IST)
મૌસમ ખૂબ તેજીથી વધી રહ્યા છે અને આ મૌસમમાં ઘણી શરદી -જુકામ નએ ઉંઘરસ થઈ જાય છે. જો તમારા ઘર પર કોઈ પણને મૌસમની માર ઝીલવી પડે છે તો એને એંટીબાયોટિક ન આપી પણ એના સારવાર પ્રાકૃતિક વસ્તુઓથી કરો. 
 
બાળકોને પણ દવાઓ આપવા યોગ્ય નથી આથી નીચે આપેલા પ્રાકૃતિક ઘરેલૂ ઉપાયોને અપનાવીને શરદી અને ઉંઘરસથી તરત જ રાહત મેળવી શકો છો.
 
webdunia

મીઠુંના પાણીથી કરો કોગળા 
 
બંદ ગળાના કોગળાની મદદથી ખોલી શકાય છે જેમ કે તમને લાગે કે ગળું ખરાબ થઈ રહ્યા છે કે એમાં ખરાશ થઈ રહી છે તો મોડા કર્યા વગર ગરમ પાણીમાં મીઠું નાખી એના કોગળા કરો. 
webdunia

સૂકી ખાસી માટે આદું 
સૂકી ખાંસીમાં તરત આરામ મેળવવા આદુંના એક કટકા કાપી એમાં મીઠું છાંટી પછી એને થોડા મિનિટ ચાવો . જો આદું અને તુલસીના પાન સાથે મિક્સ કરી ચાવો તો ઠંડ અને કફ બન્નેથી જ આરામ મળશે. 
webdunia

લસણથી ભગાડો શરદી
લસણને રોગાણુરોધી માન્યા છે આથી આ શરદી અને કફને પ્રાકૃતિક રૂપથી ઠીક કરે છે એના પ્રયોગ કરવા માટે 4-5 લસણની કલીને છોલીને થોડા ઘીમાંસ શેકીને ગરમ ગરમ ખાવો . 
 
webdunia
મધ લીંબૂ  અને અળસીના બીયડ 
જ્યારે તમે અલસીના બીયડને ઉકાળશો તો એક  ઘટ્ટ પદાર્થ મળશે જેથી બ્રોનિકયેલ ટ્રેક સાફ હોય છે મધ અને લીંબૂ પ્રાકૃતિક એંટીબાયોટિક ગણાય છે જે સોજા ઓછા કરે છે આથી જ્યારે તમે અલસીના ઉકળેલા પાણી સાથે લીંબૂ અને મધ લેસ્ઝો તો આરામ થશે. 
 
webdunia
કાળી મરીની ચા 
ગળાની ખરાશ અને કફને કાઢવા માટે કાળી મરીની ચા પીવો. ચા બનાવવા માટે એક કપમાં 2 ટીસ્પૂન કાળી મરીના સાથે 2 ચમચી મધ અને 1 કપ ગરમ પાણી મિકસ કરો . પછી એને 15 મિનિટ માટે ઢાંકીને રાખી દો અને પીવો .    

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજસ્થાની બેસનવાળા મરચા