Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વરિયાળીની ચા પીવાના 5 અચૂક ફાયદા

વરિયાળીની ચા પીવાના 5 અચૂક ફાયદા
, સોમવાર, 14 મે 2018 (05:44 IST)
મુખવાસ એટલે કે માઉથફ્રેશનરે રીતે ખાવવાની વરિયાળી આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી હોય છે. વરિયાળીની ચાનો સેવન , ઘણા રીત સ્વાસ્થય સમસ્યાઓથી બચાવી શકે છે. જાણો વરિયાળીની ચા પીવાના આ 5 સરસ ફાયદા 
1. પેટમાં થતા બળતરા , એસીડીટી , ગૈસ , પેટમાં દુખાવા , ડાયરિયા અને મહિલાઓમાં માસિક ધર્મના સમય થનાર દુખાવમાં પણ વરિયાળીની ચાનો સેવન ફાયદા પહુંચાડે છે. 
 
2. લોહીને સાફ કરવા માટે વરિયાળી ખૂબ ફાયદાકારી છે. આ ન માત્ર બ્લ્ડ પ્યૂરીફાયર એટલે કે રક્તશોધક છે. પણ તમારા 
 
લીવર અને કિડની માટે પણ લાભકારી છે. 

3. આ શરીરમાં વસાનો જમાવને ઓછું કરે છે અને તમારા વજનને ઓછું કરવામાં મદદગાર સિદ્ધ હોય છે. આ તમારી પ્રતિરોધક ક્ષમતાને પણ વધારે છે. 
webdunia
4. એંટીઓક્સીડેંટથી ભરપૂર આ ચા તમને તબાવ રહિત રહેવામાં મદદ કરશે અને તમારા દિલનો પણ ખ્યાલ રાખવામાં સહાયક હશે. આ તમને સતત તરોતાજા અનુભવ કરાવશે. 
 
5. ત્વચામાં ચમક પૈસા કરીને આ ચા તમને આકર્ષનને વધારવામાં મદદ કરશે અને કરચલીઓને ઓછું કરીને યુવાન જોવાવામાં પણ 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જો તમે અથાણું ખાવાના શોખીન છો તો થઈ જાવ સાવધાન