Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોબીજના પાનથી અનેક રોગો દૂર થઈ શકે છે ...

benefits of cabbage in gujarati

કોબીજના પાનથી અનેક રોગો દૂર થઈ શકે છે ...
, ગુરુવાર, 25 ઑગસ્ટ 2016 (15:27 IST)
કોબીજના પાન આપણને અનેક રીતે સ્વાસ્થ્ય લાભ આપે છે. આ એક જાણીતી શાકભાજી  હોવા ઉપરાંત અનેક રોગોને દૂર કરવા માટે ચુંબકનું કામ પણ કરે છે. આજે અમે તમને આવા જ કેટલાક કોબીજના ફાયદા વિશે જણાવીશુ , જેને અજમાવીને તમે હેરાન થઈ જશો. આવો જાણીએ એના ફાયદા વિશે.. 
સોજા
જો તમારા હાથ અને પગ વગેરે જેવી જગ્યા પર ઘા ને કારણે  સોજો આવી રહ્યો હોય તો કોબીજના પાન તમારા માટે ખૂબ જરૂરી છે. સોજાવાળી જગ્યાએ  કોબીજના તાજા પાન બાંધી લો અને એને કોઈ પાટાથી ઢાકી લો. 
 

વારેઘડીએ થતો માથાનો દુ:ખાવો 
 
આજકાલ માથાનો દુખાવો સામાન્ય વાત થઈ ગઈ છે. થાક અને તનાવના કારણે માથાનો દુખાવો થાય છે.  કોબીજના પાનથી તમારા માથાનો દુખાવાની સારવાર થઈ શકે છે. કોબીજના પાનને રાત્રે તમારા માથા પર મુકી  લો અને કોઈ ટોપીથી ઢાંકીને સૂઈ જાઓ. સવારે પરિણામથી તમે પણ હેરાન થઈ જશો. 
webdunia
સ્તન પાનના કારણે દુખાવો 
ઘણી મહિલાઓને સ્તનપાનના કારણે ઘણો દુખાવો થાય છે. સ્તનપાનનો  દુ:ખાવો કોબીજથી ઠીક થઈ શકે છે. કોબીજના તાજા પાનને તમારા સ્તન પર ત્યા સુધી લગાવી રાખો જ્યા સુધી દુખાવો ઠીક થાય નહી. 

થાઈરાઈડ ગ્રંથિ 
થાઈરાઈડ ગ્રંથિ ગળાના નીચેના ભાગમાં સ્થિત હોય છે. આ ગ્રંથિ પાચન તંત્ર માટે હાર્મોંસ પૈદા કરવાનું કામ કરે છે. આ ગ્રંથિના કાર્યને યોગ્ય બનાવી રાખવા માટે કોબીજને રાત્રે ગરદન પર લપેટીને અને બેંડેંજથી ઢાંકી દો.  
webdunia
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Hair Fall Remedy - ટાલ પડવાની ચિંતા સતાવે તો અપનાવો આ ઉપાય..