Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દાદીમાના નુસ્ખા - બાળકોને શરદી કે તાવ હોય તો

દાદીમાના નુસ્ખા - બાળકોને શરદી કે તાવ હોય તો
- બે ત્રણ તુલસીના પાનને નાનકડા આદુના ટુકડા સાથે વાટીને એક પાતળા કપમાં મુકીને તેનોર સ કાઢી દિવસમાં બે ત્રણ વાર મઘ સાથે લેવાથી શરદીમાં આરામ મ્ળે છે.

- લવિંગને પાણીના બે ટીપાં નાખી રગડી તેનુ પેસ્ટ માથા પર અને નાભિ પર લગાવવુ જોઈએ.

- એક કપ પાણીમાં ચાર પાંચ તુલસીના પાન અને એક ટુકડો આદુનો નાખીને ઉકાળીને પાણી અડધુ રહી જાય ત્યારે તેમા એક ચમચી ગોળ નાખી ઉકાળો. દિવસમાં બેવાર પીવાથી શરદીમાં આરામ થશે.

Share this Story:

Follow Webdunia gujarati