Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોથમીર : ગુણકારી ઔષધિ

કોથમીર : ગુણકારી ઔષધિ
- લીલા ધાણા સ્વાદિષ્ટ અને જઠારાગ્નિને ઠારે છે
- આ પાચક અને જ્વરનાશક પણ છે.
- લીલા ધાણાને વાટીને તેનો લેપ માથાનો દુ:ખાવો અને અન્ય સોજા પર લગાડવાથી આરામ મળે છે.
- મોઢાના ચાંદા કે ગળાન રોગમાં લીલા ધાણાના રસના કોગળા કરવાથી ફાયદો થાય છે.
- આંખો લાલ થઈ ગઈ હોય કે સુજી ગઈ કે આંખ પર સોજા આવી ગયા હોય તો ધાણાને વાટીને પાણીમાં ઉકાળી, આ રસને કપડાથી ગાળીને આંખોમાં નાખવાથી ફાયદો થાય છે.

Share this Story:

Follow Webdunia gujarati