Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાહુ શનિના દોષથી બચવા માટે હોળીના દિવસે કરો આ ઉપાય

રાહુ શનિના દોષથી બચવા માટે હોળીના દિવસે કરો આ ઉપાય
, શનિવાર, 7 માર્ચ 2020 (13:10 IST)
હોળીકાની રાત્રે પૂજા કરવાથી જન્મપત્રિકામાં રહેલા કેટલાક દોષ ઓછા થઈ શકે છે. હોલિકાની પૂજા શનિ દોષ અને પિતૃ દોષને પ્ણ દૂર કરવામાં મદદરૂપ છે. આ સાથે હોળીની અગ્નિમાં શેરડી સેકવાથી અને પરિક્રમા કરવાથી પણ શનિ દોષ દૂર થાય છે. પરિક્રમાની સંખ્યા મુજબ દરેક રાશિના ગ્રહ અવરોધ દૂર થાય છે


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Safe Holi Tips- હોળીની મજા બગડી ન જાય એ માટે ધ્યાન રાખો ટિપ્સ