Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જુઓ હનુમાનજીના ચમત્કારિક ઉપાય માટે આ વીડિયો

હનુમાન જયંતી
, સોમવાર, 10 એપ્રિલ 2017 (17:32 IST)
શાસ્ત્રમુજબ ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિના એકાદશ રૂદ્રાવતાર હનુમાનજીનો જન્મ થયો હતો. પંચાગ મુજબ હનુમાનજીનો જન્મ પૂર્ણિમા તિથિ અને હસ્ત નક્ષત્રના સંયોગમાં થયો હતો. જ્યોતિષશાસ્ત્ર મુજબ સૂર્ય શનિ અને રાહુના દોષોના નિવારણ માટે હનુમાન આરાધના વિશેષ માનવામાં આવે છે. ચૈત્ર માસની પૂર્ણિમા પર હસ્ત નક્ષત્ર મળતા હનુમાન જયંતીનો આધ્યાત્મિક પ્રભાવ વધી જાય છે. આ દિવસે વિશેષ રૂપે કરવામાં આવેલ હનુમાન સાધના રોગ, શોક અને દુખોને મટાડીને વિશિષ્ટ ફળ આપે છે.  
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

120 વર્ષ પછી મહાસંયોગમાં જન્મ લેશે પવનપુત્ર, આ શુભ મુહૂર્તમાં કરો પૂજા